એક વાહન $54 \,km h^{-1}$ ની ઝડપે રસ્તા પર ગતિ કરે છે. તેના પૈડાંની ત્રિજ્યા $0.45\, m$ છે અને તેની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $3\, kg m^2$ છે. જો વાહનને $15\, s$ માં સ્થિર કરવામાં આવે,તો તેના બ્રેક દ્વારા પૈડાં પર લાગતા સરેરાશ ટોર્કનું મૂલ્ય .......... $kg \,m^2\, s^{-2}$ છે.

  • A
    $2.86$
  • B
    $6.66$
  • C
    $8.58$
  • D
    $10.86$

Explore More

Similar Questions

$400 \ Nm$ નું અચળ બળયુગ્મ $100 \ kg \ m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા વ્હીલને તેની કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર ચાકગતિ કરાવે છે. $4 \ s$ માં મેળવેલો કોણીય વેગ ....... $rad \ s^{-1}$ થશે.

$0.4 \, kg \, m^2$ જડત્વની ચાકમાત્રા અને $0.2 \, m$ ત્રિજ્યા ધરાવતું એક ફ્લાયવ્હીલ કેન્દ્રીય અક્ષની આસપાસ મુક્તપણે ફરી શકે છે. જો તેની આસપાસ દોરી વીંટાળીને તેને $10 \, N$ ના બળથી ખેંચવામાં આવે,તો $4 \, s$ પછી તેની કોણીય ઝડપ ......... $rad \, s^{-1}$ હશે.

એક ઘન તકતીનો વ્યાસ $0.5 \ m$ અને તેનું દળ $16 \ kg$ છે. $8 \ s$ માં તેની કોણીય ઝડપ $0$ થી $120 \ rpm$ સુધી વધારવા માટે કેટલું ટોર્ક આપવું પડે?

જો કોણીય વેગમાનમાં $5\,s$ માં $1\,J\cdot s$ થી $5\,J\cdot s$ જેટલો ફેરફાર થતો હોય,તો ટોર્ક કેટલું હશે?

$5 \times 10^{-3} \ kg \cdot m^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતું એક પૈડું $20 \ rev/s$ ની ઝડપે ભ્રમણ કરે છે. તેને $20 \ s$ માં સ્થિર કરવા માટે જરૂરી કોણીય પ્રતિપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo